આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૨૮૩
માનવીને જગતદ્દારમાં પેસતાં
જીવનવીણા મળી ગાન કાજે ;
જગતની મૂક પરિશૂન્યતા પર જરા
નવનવું જીવનનું ગાન ગાજે;
સૂર વિધવિધ રહે ઊઠતા જીવનના,
કાઈ એસર તે કાર્ય મધુરા
જીવનવીણા નથી માનવીએ ઘડી ;
શું કરે જો રહે સૂર અધૂરા
જીવનનું કચ્
તેાય એ ગાન ગાવું રહ્યું સર્વને,
સૂરવીણાતણા હાય જેવા ;
વીણા અને એ જ તારા રહ્યા,
ત્યાં પછી વ્યર્થ અડાટ કેવા ?
જે મળ્યાં વ્યક્તિને, તેહને
એ જ
સાધતા
દિવસ
ખંડ ૮
શુભ સમન્વય કરી કાર્ય કરવું :
સંધ્યાબાથી સુહાવાય, તે
તારકે રાત્રિનું રૂપ ગરવું !
૩૦૫
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
5/50
જીવનનું કર્તવ્ય
૩૦૫