આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૨૮૬
માનવું હેાય તે સર્વ માનેા ભલે,
કેક શ્રદ્ધા તૂટે, તે
બુદ્ધિમાં
નવનવા
માનવું નહિ, ભલે તે ન માનેા !
નવી કંઈ ઊગે ; —
રાજ ફરતા રહે છે જમાને ;
તાલતાં, કલ્પના ખેલતાં,
ચક્ષુએ ચાળતાં કંઈક જોશે ;
જ્ઞાનથી, નવનવી જ્યેાતિથી,
નવનવા તર્કથી રાજ મે'શે.
જીવન લાગે ભલે સર્વ માયા સમું,
જગત લાગે ભલે સ્વમ જેવું ;
યએ જીવનમાં, તેાય એ જગતમાં,
સર્વને છે ફ્રન્યાત રહેવું ;
જે સુણા તે બધું કાન માંડી સુણા,
જે જુએ તે બધું સ્પષ્ટ રૂપે ઃ
તે અર્ધઅંધા પ્રવાસે જતાં
અંધ
મેડૂબી મરે અંધરૂપે!
જીવનનું કબ
ખંડ ૮
૩૦૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
8/50
જીવનનું કર્તવ્ય
૩૦૮