આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૦૬
જીવનના યુદ્ધથી દૂર હારી જવું ?
જીવન શું જગતથી દૂર ભાગે ?
ગામ 'ઠાડી જશે। વન વિષે, તેાય ત્યાં
બહુ ઉપાધિ નવી અન્ય જાગે ;
જીવનના યુદ્ધથી દૂર ભાગી જતાં
જીવન શું શાંતિ પામે કદાપિ º
પ્રકૃતિની શક્તિ શૃં પ્રકૃતિને છેડશે?
કા શકે વસ્તુથી છાય કાપી
લાખ સંન્યાસીએ
જગત છેાડી જતા,
તેય આ જગતથી ચાદ્ઘ ભિક્ષા;
દેહ ક્રમવા જતાં દેહુ આડી જતી,
પ્રકૃતિની કેમ ચૂકાય શિક્ષા ?
પ્રકૃતિની શક્તિના નિત્ય ઊભરા ઊઠે,
મેલને શુદ્ધ કરવા ;
જીવનના
યુદ્ધથી ભાગતાં શુદ્ધિ મળશે કહીં ?
જીવનમેલે રહે। કેમ ગરવા ?
જીવનનું કત્ત ગ્
ખંડ ૮
ક૨૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
28/50
જીવનનું કર્તવ્ય
૩૨૮