આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૦૭
સાધુતા રાખો સર્વ નિજ
એ જ સંસારની છે
સાધુતા અંતરે જે નહિ વ્યાપી, તે
સાધુતા બહારની સર્વ ખેાટી ;
સાધુતા નહિ વસે ભગવી કંયા વિષે,
અગ્નિથી
અંતરે,
કસાટી ;
જીવનનું કન્ય
ખંડ ૮
ન લટકાવતાં સ્કંધ કોળી :
રાખ છે, પણ તે અગ્નિ નહિ
કાય પર કાયલેા રાખ ચાળી !
જગત ઠંાડી જતાં વન યમ છૂટશે?
જીવનથી ભાગનાશ કરે શું?
દુઃખથી ભાગતાં જીવનરસ તૂટશે,
પાણીથી ભડકતા મહીં તરે શું ?
સાધુતા સૌભરે। હૃદયની કેળામાં,
રણુકી
જીવનની સ્વચ્છતા તે જ કંથા :
ભાગતાં કાણુ રણવીર કહે ?
રણુ જીતે તે જ છે વીર્યવંતા !
૩૨૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
29/50
જીવનનું કર્તવ્ય
૩૨૯