આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૧૩
જે વિચારા વિષે માનવી જીવતા,
માનવીમનથી જેમ રહે ઊતા,
તેમ સંચાય અવકાશખાપે ;
એ જ છે કર્મ મંચિત બધા જીવનું,
એ જ પ્રારબ્ધ નવજન્મકેરું ;
જીવનનાં એ જ સુખદુઃખ વાગિયાં,
એ જ છે માત્મનું દેહદહેરું.
તે વિચારે। જ અસ્તિત્વ આપે;
પરમ
આકાશના તત્ત્વમાંથી પ્રથમ
દિવ્ય નીહારિકા જેમ નીપજે,
તે પછી તેજના ગેળ ત્યાંથી ફૂટી
એ જ આકાશને થાય કાજે ;
અવકાશમાં સૌ વિચાર। રી
તેમ
કર્યું સંચિત નવું ઉપજાવે ;
જેવા વિચારા કરે માનવી
જેમ
તેમ તેવું જીવન તે ભાવે.
જીવનનું કચ
૩૩૫
ખ3 ટ
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
35/50
જીવનનું કર્તવ્ય
૩૩૫