આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૨૫
જે ભલાઈ
વસે માનવીમાં જગે,
તે
ભલાઈ નથી સ્વાર્થ સાટે ;
મધુર રુચિર સૌરભ રહ્યું પુષ્પમાં,
પુષ્પના ભાગ માટે ;
જીવનસૌરભ પરમ,
જે
એ
તે નથી
ભલાઈ જ છે
અલ્પ આ જીવનનું દીર્ઘ સ્મરણું ;
એ જ સ્મરણે જીવન ધન્ય રહે જગતમાં,
નહિતર અફળ શુષ્ક તરણું.
જીવન
કસ્તુરી
કેમ
માનવી જે
તે
ગાન તે
જીવનનું કન્ય
જે રહી
કસ્તુરીમૃગ વિષે,
તે કામની જગત કાજે;
ભવાઈભર્યા છે જંગે,
ખડ ૮
જગત કાજ નિજ હૃધ્ય દાઝે ;
ન નિજ સૂર છૂટા કરે,
નહિ અમીરાઈ છે। નવાખી :
ગુલકુસુમ પોતે જ ચૂંટી શકે
પાંદડીમાં રહી નિજ ગુલાબી ?
૩૪૭
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
47/50
જીવનનું કર્તવ્ય
૩૪૭