આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૨૮
જીવનકવ્ય જે આપણાં છે જગે,
તે બધાં સ્નેહથી સિદ્ધ કરવાં;
સર્વ સંજોગમાં મધુર ઉરભાવથી
વિશ્વની
જીવનઋણ સર્વ અમેટલ ભરવાં;
નળમાં જે ગૂંથાઈ પડ્યું,
તે
જાય ત્યાં જે ગૂંથાતું,
તે બધું નહિં જ
સમય અહીં કાને,
જવનવતર કશું રહે વાતું.
કેમ હું આ કરું ?
શું ય ખાટું ખરું?
શું થશે હું કરું એમ આ તે
એ બધી વ્યર્થ શંકા હૃદયની તો,
એ બધી ગર્વની વ્યº વાતે !
જીવનકર્ત્તવ્ય છે જીવનઉપયાગમાં,
ચૂકતાં જીવનની થાય હાંસી ;
વસ્તુનું રૂપ નહિ શુદ્ધ સાધી શકે,
જે કરે વસ્તુધી આંખ ત્રાંસી !
જીવનનું કચ્
ખંડ
૩૫૦
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
50/50
જીવનનું કર્તવ્ય
૩૫૦