આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૩૮
સર્વ ધિક્કાર, “ ભય, દ્વેષ ને સ્વાર્થ આ,
દર્ષ આ ગર્વ ને શક્તિ કેરા ;
અસૂયા, કપટ ને દગા,
સર્વ આ
સર્વ લજ્જા,
સર્વ
ભ્રમ,
સર્વ ઉન્માદના જુલમ ઘેરા ;
તિરસ્કાર, અપમાન આ,
સર્વ નિંદા, અધમતા, ખુરાઈ;
આ
ક્રૂરતા, વક્રતા જીવનની
જીવનથી શું જશે ના ભુસાઈ?
એકદિન તાય આ જગતમાં આવશે,
ભલે લાખ વર્ષો પછી તે,
સામ્રાજ્ય જ્યારે બધે
હૈ।
સ્નેહનું સત્ય
વ્યાપશે જગતમાં રૂડી રીતે !
માનવીજીવન ત્યારે ખરું ઝળકશે,
સ્નેહને વિશ્વધમ
ખંડ ૯
સ્નેહને સૂર્ય સોંર્ય જ્યાં વેરશે,
જીવનમહિમા પ્રભા પરમ ભરશે ;
પૃથ્વીમાં સ્વર્ગ સાચું ઊતરશે !
૩૬૨
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
12/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૬૨