આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૪૩
છે વિસંવાદ દેખાય ચેાપાસ, તે
માત્ર જીવનસપાટી ઉપરને ;
અંતરે તે સદા શાંતિ આનંદ છે,
સૂસવાટા બધા છે શિખરા ;
છે વિસંવાદ મસ્તાન મેા સમા,
જેડ પડાય પ્રત્યેક પવને ;
૩૪૩
શાંતિ છે સિંધુઊંડાણની સ્વસ્થતા,
.
વ્યેામની
સ્નેહના વિશ્વધ
ક્લેશ સંતાપ
ખાધા નડે જીવનમાં,
ત્યાં જ અંતર ભણી દૃષ્ટિ વાળા ;
જીવનતળ પર થતું અેડી દ્યો ?ખવું,
તેાડી દ્યો તુચ્છ એસૌ ઉછાળા !
શક્તિ જે સૃષ્ટિનું પરમ સર્જન કરે,
તે શું એ સૃષ્ટિથી છે ન મેાટી ?
શાંતિ નવ કા ચળાવી શકે,
ઠા જળે તારકા કાટિ કોટિ !
ખંડ ૯
નવ ઊંડે ઊર્મિ ત્યાં અચળભવને.
૩૬૭
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
17/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૬૭