આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૪૫
સુખ ન કા વસ્તુની રેલછેલે વસે,
સુખ
સુખ
જીવન
ખંડ ૯
સ્નેહને વિષમ
સુખ નથી કર્મોક્યા કુટુંબે ;
નથી પનાક્ષિતિજ પર તલ કા
મૂર્તિને દૂરથી વિલ અંગ્યે ;
સમી વસ્તુ જો કા હશે, તેા હશે
હૃદયકેરી મહત્તા વિષે તેઃ
સૌંદર્ય આનંદ પરમાર્થમાં
જ્યાં રહે ખીલતાં મુખ લેતે.
અંતરાત્મા વસે અદીઠ ઊંડાણમાં,
નથી જ
નવ શકે કાઈ ત્યાં જોઈ એને ;
એ જ ઊંડાણમાં ખેાળતાં ખેાળતાં
થાય આનંદનાં દર્શ તેતે ;
આનંદ કંઈ પૂર્વ કે પશ્ચિમે,
અવનમાં કે નથી અંતરિક્ષે;
જહીં સૂર્ય નિજ કિરણ ઊંડાં પૂરે,
ત્યાં જ તે ભવ્ય રંગે નિરીક્ષે !
પણ
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
19/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૬૯