આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૪૮
કરનારને દ્વેષ કરશે. નકા,
દ્વેષ છે ક્ષણિક અંધારલીલા,
પ્રતિકાર જો દ્વેષનેા દ્વેષથી,
તે વધે અધિક અંધારચીયા ;
દ્વેષનાં ઝેર જે સ્વાત્મસ્નેહે રહે,
તે પ્રતિદ્વેષથી નહિ જ તૂટે :
જે સિંધથી જળે અગ્નિ ધગધગ થતા,
તે જ તેને દીધે તે ન ખૂટે.
દ્વેષ
થાય
દેત્ર પણ સ્નેહને કાઈ જડ સૂર છે,
એકલેા ઊઠતાં કહ્યું ત્રાસે ;
સ્નેહના સર્વ સૂરે। તહીં સાધતાં
દ્વેષને। સૂર તેમાં સમાશે;
દ્વેષ કરનારા દ્વેષ પાછૈા કરી
આંધી
સ્નેહને વિશ્વધ
આત્મને જ્યાતિથી દૂર ઠેલા ઃ
સામે ચડાવે ખીજી આંધી, તે
વ્યામ પોતે ખુએ તેજરેલા !
૩૭૨
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
22/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૭૨