આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૪૯
સર્વ આ તારકા ઘૂમતા વ્યેામમાં
પેતપેાતાતણાં જીવન જીવી ;
પોતપોતાતણા ચક્રમાં ચાલતા
નાતી કૅમેાટી નિજ રાખી દીવી ;
સર્વ અન્યાન્યને ખેંચતા નિજ ભણી,
સ્નેહ આર્ષણે નિત્ય રહેતા ;
તાતાતણી જ્યેાતિ સૌ વેરતા,
સર્વ નિજ કાર્યમાં સતત વહેતા.
કોડ
ક્રોડ
આ તારકાનાં જીવન કંઈ મળ
એક આકાશજીવન ખિલાવે;
આ માનવોનાં જીવન
માનવીજીવન જગમાં
સ્નેહને વિધમ
ખડ હ
ત્યમ મળી
દીપાવે !
નાનું કે મારું મ જીવન કા’નું કહા,
માનવીજીવનના સર્વ તારા :
સ્નેહ
આકર્ષણે સર્વ રહે। ઝળકતા,
માનવીજીવનદીપાવનારા !
૩૭૩
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
23/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૭૩