આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૫૦
વિશ્વ છે સફળ અન્યાન્યતે આશ્રયે,
ત્યાં નિરર્થક ગણે. કેમ કાંઈ?
સર્વનું સ્થાન છે નિયત આ વિશ્વમાં,
છે જુદી વ્યક્તિ સૌની ધડાઈ ;
મૂળ તત્ત્વો રહ્યાં તારકામાંહીં જે,
તે જ તત્ત્વો વસ્યાં સર્વ દેહે :
તારકા ભાવ ઉભરાવતા તેજથી,
વૃક્ષ
ઉભરાય ત્યમ પુષ્પનેડે.
એક
આ
એક
પુષ્પ પૃથ્વી પરે ખરી જવું,
એક તારા ગગનમાંડીં ખરતા ;
પથ્થર ખસેડાય આ પૃથ્વીમાં
સિંધુમાં એક માજો ઊતરતા ;
એક આંસુ પડે માનવીઆંખથી,
પર્વતે એક જળધાધ તૂટે :
જગતમાં છે જ સાપેક્ષતા સર્વની,
ખંડ
સ્નેહને વિશ્વધન
એક વિષ્ણુ અન્યનું જીવન ખૂટે !
૩૦૪
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
24/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૭૪