આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૫૨
માટી જિતાય નહિ માટીની શક્તિથી,
માટી જિતાય તે હૃદયસ્નેહે :
પૃથ્વી જિતાને પાક નિજ આપતી,
માટીની
જો ભીંજાતી જ નિજ હૃદયમેહે ;
ઉષ્ણુતા માટીની સાથ આ
જીવનને નિત્ય રાખે ઊકળતું,
સ્નેહનું વારિ છંટાય ત્યારે ત
જીવનને માટીનું સત્ત્વ મળતું.
માટીમાંથી ઉખેડી નજર માનવી
સ્નેહની જ્યેાતને જોય ક્યારે ?
માટીમાં ખદબદી ભ્રમ વિષે ભટકતું
વન આ એક સ્નેહુ જ ઉગારે :
આ પૃથ્વીમાં " પ્રસરતાં
જગતનાં દ્વારને દે ઉઘાડી,
પણ જુએ! સ્નેહની ન્યાતિ એ જગતના
સર્વ ભંડાર કે બહાર કાઢી !
સૂર્યની જ્યેાતિ
ખંડ ૯
સ્નેહના વિશ્વધ
૩૭૬
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
26/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૭૬