આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૬૯
સર્વે ખદલાય તે સર્વ વહી જાય આ
જવન
એક
જગતમાં
એ અનંતત્વ, એ સત્ય, એ પ્રભુ જ છે,
એ જ તત્ત્વાંશ છે વિશ્વકરા;
એ જ છે અંત્ય આશા સકળ વિશ્વની,
વિશ્વશારામને દિવ્ય ડેરા !
એ જ આકાશકેરું મહામૌન છે,
આવજો,
વિશ્વના પાટ પરથી સદાનું ;
સૌ ઝબકી હૈાલાય ને ત્યાં લુહે
વિશ્વપાટે પડ્યું ચિત્ર નાનું ;
આ સ્નેહ એ સર્વને ધારતા
ટેકવે જીવનકલહે નિભાવી;
સર્વછાયા પડે તે ઊડે
અચળ એ સ્નેન્ત્યાતિ જ બતાવી !
સ્નેહના વિશ્વમ
ખડ ટ્
એ પરમ માક્ષપદ માનવીનું :
સ્નેહીએ પરમ સ્નેહે ભર્યાં !
જીવન જીવીએ સદા સ્નેહભીનું !
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
43/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૯૩