‘ દર્શનિકા’ માટેના કેટલાક અભિપ્રાયા
મારું પ્રિય પુસ્તક કયું એમ કાઈ મને પૂછે તે હું કહું કે
રાસપંચાધ્યાયી ( ભાગવતની ), શ્રીમદ્ વલ્લભાચાર્યના ગ્રંથા, વિશ્વગીતા
અને શ્રી. ખબરદારની ‘ દર્શનિકા ' મને પ્રિય છે,
—કવિશ્રી નાનાલાલ દલપતરામના લગ્નસુવર્ણમહાત્સવ
વેળા થયેલા વ્યાખ્યાનમાંથી.
‘ દર્શનિકા ’કવળ શુષ્ક હૃદય કે તાળમાં ગૂંથાયેલી બુદ્ધિમાંથી જ
ઉદય પામી નથી. એ કવિની પુત્રીના અકાળ મરણના આઘાતથી ઉત્પન્ન
થઈ છે. પણ એ આધાતના એ કેવળ કરુણ નાદ નથીઃ એમાંથી
જ્ઞાનીના હૃદયમાં ઉત્પન્ન થતું જીવન અને મૃત્યુના ગંભીર પ્રશ્નનું ચિંતન
છે. × × × આ કાવ્યમાં ઘણું આકર્ષે એવું મળી આવશે. રા.
ખબરદારનાં સર્વ કાગ્યેામાં આ છેલ્લું કાવ્ય મૂર્ધાભિષિક્ત છે કે કેમ
એ વળી જુદા પ્રશ્ન છે. પરંતુ એ સૌથી ગંભીરમાં ગંભીર છે, એની
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
18/20
પૃષ્ઠ:Darshanika.pdf/૪૩૫
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
'દર્શનિકા' માટેના કેટલાક અભિપ્રાયો