પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

ભરીને ખાતરી કરવાની જરૂર છે. તેવું બને તો પ્રજાએ અર્ધી લડાઈ જીતી લીધી ગણાશે. આવી ખાતરજમા કરાવવા સારુ જેમ આપણાં કાર્યો નિઃસંદિગ્ધપણે અહિંસક હોવાં જોઈએ તેમ આપણી જબાન તેમ જ કલમ ઉપર પણ પૂરો અંકુશ જરૂરી છે.

નવી દિલ્લી, ૩–૪–૩૯
હરિજનબંધુ, ૯–૪–૧૯૩૯