પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મથત તુરત ન આપે. આ કાગળ મને તે તુરત મળ્યાં, પણ એના જવાને હું બે મહિને પહેાંચી વળુ એમાં વાંક પેલા ગરીબ બિચારા નિદાતા પા દાના કે મારા કે વિધિના કે લખનારના આપણે લખનારને જ માની લઈએ. જે માણસ મને ધર્મેસ કટમાં મૂકનારા કાગળા લખે. તે માણુસે રાહ જોવી જ જોઈએ, ધીરજ રાખવી જોઈ એ. તેણે મૂકેલે! કાચડી કાંઈ એવા સીધે! નથી કે જેમ મિલના સૂતરનુ કપડુ' ખાદી નથી એ હુ એક ક્ષણુમાં કહી નાંખુ તેમ એને લું. રખેને આવા કાગળના જવાબ આપવાથી રામનામના મહિમા આ થાય, એવા ભય મને અવશ્ય લાગે. એથી જવાબુ ન આપીએ તે શું ખેટુ’, એમ ધાં જ કરે અને કે જાણે છે કે આ જવાબમાં મેહુ નહિ રહ્યો હોય ? પણ હશે તા જેમ ચેડાં ઘણાં પુણ્યકર્મી રામને ચરણે મુકાય છે, તેમ આ મેહ પણ ભલે રામાપ છુ થાઓ. તા ૧૫-૧૧-૨૫ ૨૦. અન્નાહાર એક પત્ર લખનાર માંસાહારી કુટુ'બમાં જન્મ્યા છે. અત્યાર સુધી તે તેનાં માબાપ તેને માંસ ખાવાને લલચાવી રહ્યાં છે તેની સામે ટક્કર ઝીલવામાં તે ફાવ્યા છે. હવે,” તે કહે છે, “ મારી પાસે એક પુસ્તક પડયું છે, તેમાં આ વિષે સ્વામી વિવેકાનંદને અભિપ્રાય મારા વાંચવામાં આવ્યું અને મારા પાતાના મત ઠીક ટીક હાલી ઊઠયો છે. સ્વામીજી મારે હિંદીઓ માટે આજની દશામાં માંસાબર આવશ્યક છે, અને પેાતાના મિત્રને તે બેધડક માંસ ખાવાની સલાહ આપે છે. આથી પણ ખાગળ જઈને