પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખડ ૧લા : હિંદુધમ ૧. હિંદુધર્મ હું હંમેશાં જ મને પેાતાને સનાતની હિંદુ તરીકે એળખાવું છું. મારી મદ્રાસની મુસાફરી દરમિયાન અસ્પૃશ્યતાના પ્રશ્નની ચર્ચા કરતાં તમે મારા એ દાવા હમેશના કરતાં વધારે ભારપૂર્વક રજૂ કર્યાં છે. અને છતાંયે હિંદુધર્માંને નામે થનારી એવી કેટલીયે બાબત છે જે મને માન્ય નથી. જે હું સાચે! સનાતની ન હતેા પેાતાને સનાતની અગર એવા જખીા નામથી ઓળખાવવાની મને ઇચ્છા નથી. તેમ એક મેટા ધર્મના નામના આશ્રય લઈને તેમાં છૂપી રીતે કશા સુધારા કે ખગાડે દાખલ કરવાની પણ મારી અલબત્ત Úચ્છા નથી. તેથી મારા એ ધમ થઈ પડયો કે સનાતન હિંદુધર્મના હું કેવા અ કરુ છું તે મારે એક વાર સ્પષ્ટપણે ચેાખ્ખું કરી દેવું. ‘ સનાતન’ શબ્દ હું એના સ્વાભાવિક અમાં જ હંમેશાં વા

ઋતે જે હું મને પેાતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ ૧. હું વૈદ્યને, ઉપનિષદેને, પુરાણેને બધા ગ્રંથા હિંદુ ધર્મશાસ્ત્રોને નામે એળખાય છે. તેમને માનું છું અને તેથી અવતારાને અને પુનર્જન્મને પશુ માનું છું.