પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯
ધર્મમંથન
૨૮૯
 

મહેશવિ શ્રદ્ધા કબૂલ કરવું પડે, કારણ કે, જે વધારે શિક્ષાને પાત્ર હોય એવા દૂર રહેવાને કારણે સુરક્ષિત ખીજા લોડા ઉપર છાપ પાડવા સારુ કાઇ સુધરેલા રાજ્યાઁ અસ્પૃશ્ય જાતિનાં બાળક અને મોટેરાં સહિત જે હાથમાં આવે એના ઉપર વિવેકીપણ હાથ ચલાવે એમ આપણે કદી પી શકીએ નહિ ઘેર અન્યાયથી મુક્ત હોય એવા માનવઇતિહાસના કોઈ કાળ આપણે બતાવી શકતા નથી; તાપણુ આપણે જોઈએ છીએ કે દુરાચારના ગઢ હજી અડગ ઊભા છે, દયાજનક દરિદ્રતા અને ભૂખે મરતા ખેડૂતનાં અજ્ઞાન ઉપર તાગડધિન્ના કરનારાં કારખાનાં, તેમ જ, જે વારવાર ગુના કરવાના પરવાનાપ હાય છે એવા ગુનેગારને દડવાના કાયદા જ્યાં ચાલતા ઢાય છે એવાં જગતના સર્વ ભાગમાંનાં ખાનાં હેજી મળ ઊભાં છે. આ ઉપરથી ચોખ્ખુ જગુાય છે કે સમાજના નૈતિક પાયામાં ભયાનક તરડ દેખાવા મટે અને સંસ્કૃતિએની નીચે સુરંગ ફૂટે ત્યાં લગી નિયતાને અસથ ભાર ભરાતા જાય છે અને તે ભારતી ગુરુત્વાકર્ષણુના નિયમ ઉપર દેશમાત્ર અસર થતી નથી. ખરેખર કરુછુ થાત તે એ છે અે સૃષ્ટિના બનાવના મહાત્માજીએ જે દુરુપયેાગ કર્યો છે તે એના કરતાં એના વિરેાધીઓના માનસને ઘણુંા વધારે અનુકૂળ છે, અને તેઓએ એને અને એના અનુયાયીઓને આ દિવ્યંકાને સારુ જવાબદાર ગણુવાને આ તક સાધી હત તે મને લેશમાત્ર આશ્ચયૅ ન થાત. આપણે તો એવી શ્રદ્ધામાં પૂરા સુરક્ષિત છીએ કે આપણાં પાપ ગમે તેટલાં પ્રચંડ હાય તા પણ તેનાથી સૃષ્ટિનું મંડાણ વધ્યુસી શકે નોં ધી અને પાપી, ધર્માંધ અને ઢિજક આપણે તેના ઉપર આધાર રાખી શકીએ. ખેતી અદ્ભુત પ્રેરણાથી મહાત્માજીએ એના દેખએના મનમાંથી ભય અને દુઃખ ળતા કાઢી નાંખ્યાં છે તેને સારુ આપણે એના અત્યત