પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૮
ધર્મમંથન
૨૯૮
 

. માણસો મહી" માળા કુવા એ તે ખલે રેઢિયા ફરવા ના દેશના ઘણાંચ નમ મનુષ્યનાં અંગ ઢાય. તે પછી તમે દેવજી મહારાજને મડળમાં માળાને બદલે રૂઢિચા ફાવવાની સામણ કરી હતી. “ વરતેજમાં ભરાયેલી રજપૂત પરિષદને, તલવારની જગ્યા રઢિયાને આપવાના જેવા અાગ્ય સદેરી છે તેવું જ આ એક આપનુ ભાષણ હતું. મે” તે એ ભાષણ સાંભળ્યું તે જ વખતે અને એમ લાગેલું કે એક મંદિરમાં એક ધાર્મિક મડળ પ્રત્યે આવું ભાષણ આપે કર્યું. તેથી તે મડળ કે તેના અધ્યક્ષ જાદવજી મહારાજનું જ તેમાં અપમાન ન હતું, પણ સમસ્ત હિંદુધ નુ અપમાન થયુ હતું. કેમ કે દરેક સમને, દરેક મતપથના, દરેક હિંદુ સવારના પહેારમાં પાતપાતાના ઇષ્ટના નામની માળા તેા ફેરવે છે જ. એટલું જ નહિ પણ મુસલમાન પણ તેમ કરે છે. જરા આગળ વધીને જણાવું તે દુનિયાના સમરત ધર્મોનું જ આપણી અપમાન થયું હતું. કેમ કે ખ્રિસ્તીખા પણ આપણી માફક ‘રાસરી’ ફેરવે છે. ફેર એટલા જ માત્ર એક યુરાપિયન મારફત જણાયા કે આપણે જેમ આખી માળા રામ કે કૃષ્ણના નામની ફેરવીએ છીએ તેમ તે દરેક મણકે મણુકે કઈ જુદું જુદું નામ રહે છે. અને ઔા પણ માળા ફેરવે છે. “આપને ખોટું લાગે તેા માફ્ કરજો પણ મને એ તમારું ભાષણ મૂર્ખાઈભરેલું લાગ્યું. તે નદવજી મહારાજ એક ખરેખરા અમેપિદેશક તને તેમનામાં શિથિલતા ન હોત, તો તે જ વખતે તમને અટકાવી ાિ આપત કે નરસિહ મહેતે વૈષ્ણવ તે પીડ પરાઈ અણુ રે’ એટલું જ ખાલી બેસી નથી રહ્યો ને એ જ ક્રમ છે એમ નથી થયું, પણ પાતાનાં પદોમાં ડેમણે ઠેકાણે પ્રભુનામના પણ અન'ત ગુણ ગાયા છે. પણ અફસેસ! તેમનામાં એટલી હિ"મત નહિ; એમણે તા સહનશીલ થઈ જે જે ધા તમેએ કર્યું તે સૂગ માટે પૂતળાની જેમ ઊભા રહી સહી લીધા. એક ધર્મોપદેશક તરીકે કામ કરનારની આવી કાયરતા ને આવા વાં તે એક જળરા દાખ અાય એમ હું માનું છું ને આપ પણ તે કબૂલ કરો જ

  • આટલું લખ્યા પછી હવે જણાવવાનું છે તે એ કે આપ અમને