૩. લાકમાન્ય તિલકના પત્ર ગઈ તા. ૨૮મીના ય’ગ ઈંડિયા માં લે. ભા. તિક્ષકના રા. ગાંધી પરના પત્ર પ્રગટ થયું છે તેને અનુવાદ અમે નીચે આપીએ છીએ : અધિપતિ, યંગ ઇડિયા સાહેબ, " ગયા અંકમાં ‘ સુધારાના ઠરાવ 'ના આપના લેખમાં આપે મને રાજ્યપ્રકરણમાં ખધુય ચાલે’ ‘ Everything tair in polities’ એમ માનતા જણાવ્યા છે એ નઈને હું દિલગીર થયા છું. આ પત્રથી હું આપને જણાવત્રા ઇચ્છું છું કે આપના એ લેખમાં મારા વિચાર ખરી રીતે રજૂ કરવામાં આવ્યા નથી. રાજ્યપ્રરણ એ સાધુએની નહિ પરંતુ સુ'સાર આની ખાજી છે અને ‘ મોઘેરી નિને શેષ એ બુદ્ધના ઉપદેશ કરતાં 4 ચ ચયા માં પ્રવાતે તાંતથન મગાયમ્' એ શ્રીકૃષ્ણનું સૂત્ર માનવાનું હું વધારે પસંદ કરું છું. આ વિષે મારા સધળા મતમૈદ અને સરકાર જેટલે સુધી આપણી સાથે મળીને જતે તેટલું સુધી તેની સાથે મળીને સુધારાને અમલ કરવા વિષે મારા અર્થ પણ આ સૂત્રથી ન્યાયી અને પવિત્ર છે, .
- Responsive Co-operation · નો
સમજાઈ જાય છે. અને માત્ર એટલા જ પરંતુ પહેલા માર્ગના કરતાં બીજો હાલની દુનિયાને વધારે અનુકૂળ છે. આ ભેદ વિષે વધારે માહિતી મારા ગીતારહસ્ય’ માંથી મળી શશે. પુના શહેર, આપના ૧૮૦ ખા ગ. તિલક વાદમાં ઊતરતાં સ્વાભાવિક [ ધમમ બેંકના મના વિષયમાં લોકમાન્યની સાથે રીતે અચકાઉં છું. પરંતુ