પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૬
ધર્મમંથન
૩૪૬
 

આજે જે ફંડ આપ ભેગુ‘ કરી છે. તે કુળ ખાદી માટે જ એ? જે એમ હોય તા તે કેવી રીતે વાપરો ? આ હા, આ ક્રૂડ કેવળ ખાદી માટે જ છે. કારણુ એ અખિલ ભારત દેશબંધુ સ્મારકંડ માટે ઉધરાવાય છે. એ ક્રૂડની સાથે દેશમનું નામ એટલા જ માટે જોડવુ છે કે ખાદીકા દ્વારા શામસગઠનની યેાજના તેમણે દેહાંત પહેલાં થોડા જ દિવસ અગાઉ યેછ હતી, ખાદીકાય તેમને પ્રિય હતું. ખાદી માટે નારૢાં એકઠાં કરી તેની વ્યવસ્થા કરવા માટે જ અખિલ ભારત ચાઁસંધની ઉત્પત્તિ થયેલી છે. એ કુંડની પાઈ એ પાઇ ના હિસાબ રાખવામાં આવે છે, અને એ હિસાબ ગમે તે માણુસને જોવાને અધિકાર છે. સ'ધનું એક કાર્ય વાહક મંડળ છે, હિંસા" તપાસનાર છે, નિરીક્ષકો છે. આ સંધે હમણાં ખાદી કાઁચારી મંડળની યાજના દેશની સમક્ષ રજૂ કરી છે. તમે કહેશો કે જાણ્યુ તમારુ' મ'ડળ ! ત્રીસ રૂપરડી આપશે તેમાં શું? હા; અમારુ મંડળ । ભિખારી મંડળ. છે, કારણુ પુષ્કળ ગરીબ ભિખારીઓ પાસેથી પૈસા લઈ ને એ સ્થાપવામાં આવ્યું છે. એ ઈંડિયન સિવિલ સર્વિસ નથી કે હજારો રૂપિયાના પગારા અમને આપવા પાલવે. ઇન્ડિયન સિવિલ સર્વિસ તા લોકોના કર ઉપર નભે છે, તે તે લોઢા ઉપર રાજ્ય ચલાવવા માટે છે; અમારુ ગરીબહુ મંડળ તા લોઢ્ઢાની સેવા માટે છે. આપ મુસલમાન માટે કેમ પક્ષપાત રામા ? મણા મુસલમાન નેતા આપના ઉપર અંગત આક્ષેપ કરે છે તેના પણ આપ જવાબ નથી આપતા તે શું? પરધર્મના શુદ્ધ પક્ષ લેવામાં હું મારા ધર્મની રક્ષા જ કરું છું, હિંદુધના નાશ હું નથી ઇચ્છતા. હું નાશ કરી ન શકે, કારણ હું હિંદુમહાસાગરનું બિન્દુમાત્ર છું. મુસલમાન