}
દ્વિરેફની વાત નાખીએ એવા થાળા, અને તેની ઉપર કાળા રાતા પીળા તલની ઝીણી છાંટ હતી. તેનાં લથબથક અંગે। જાણે વસી ન પડે એટલા માટે, કાછીએ સૂરણુ ખટાઢાં ગાંસડીમાં બાંધે તેમ, કાળી ઝીણી ખેતરીથી બંધ આંધી ખાંધેલાં હતાં. પેટ મેટું હતું પણ આ બંધથી તેના બે ભાગ પડી જતા હતા. અને ઉપલા ભાગ ઉપર કાળું જને પરસેવાથી ચાંટી ગયું હતું. ઊભા રહે ત્યારે વચ્ચેથી પગજરા વધારે પહેાળા, ગાળાકાર રહેતા અને પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું. માંમાં જાણે નીચલા ડખામાં એક નહિ પણ દાંતની ખે હારે! જેવું, અથવા આખા જખામાં જાણે દાઢા જ હોય તેવું જણાતું હતું, અને બ્રહ્મા ઘડીને એટલા ખુશ થઇ ગયેલા હશે કે મારી કાચી હશે. એટલામાં જ તેને કપાળે અને બરડે થાબડયે હો- કપાળ તરફ માથું એટલું ઢળતું અને વાંસા એવ અહાર નીકળેલા હતે. .. મહારાજ પીરસતા હતા એટલામાં મેં મારી સાથે જમવા એડેલા ભાઈ રેવાશંકરનું ઓળખાણ તાજું કરી લીધું. તે મહારાજનો ઉપયોગ બરાબર સમજતા હતા. મહારાજે પીરસી લીધું એટલે રેવાશંકર કહેઃ “ મહારાજને સ્વભાવ બહુ સારે.’ મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસાડામાં ગયા, ઘીની - વાડકી લઇ આવ્યા અને કાં પણ જરૂર વિના મને બે ચમચા અને રેવાશંકરને એ ચમચા ઘી પીરસ્યું, અને પછી અમારી એની સામે પગ પર પગ ચઢાવી બેસીને, પગનાં તળિયાં પર, ડેલતાં ડાલતાં હાથ ફેરવતા ફેરવતા ખેલવા લાગ્યા “ મારા તે જીવ મેટેડ. અમે તરવાડી કાઇ દિ' લાલ ન કરીએ. આ રોડ છે તે શેઠ, એ પડયા, એમને જીવ જરીક
vo