હિરની વાતા એમની માનતા માની માનીને એમને જંપવા પણુ ? કે ? અને આપણા લોક માગે, તે અલ વિનાનું માર્ગ, નસીબમાં ન હાય એવું માગે. એક ખાઈના નસીબમાં છે નહિ તે માગ્યા તે અષા કરી આપ્યા. ખેલે !
હું ખેલતા હતા તે દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ચિન્તા, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઊડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજના જીવ કંઈક હું બેઠા અને ખેલ્યાઃ “ પશુ મારા નસીખમાં તેા છે. મારું સગપણ તા ભટને ત્યાં થઈ ગયું છે. પણ કન્યા જરા નાની છે. પણ નાની છે પણ રૂપાળી બહુ છે હુાં ! અને નાની છે પણ મુ અત્યારથી બધુંય સમજે છે. હું જાઉં તો કહેશે મારા સારું શું લાવ્યા ? અને પાણી મગાવું તે ધમ ધમ કરતી લાજ કાઢીને ચાલે ! છેલ્લાં વાક્યા ખેાલતાં મહારાજના હૃદયના રસ મુખમાં આવતા હતા અને દર ક્ષણે તેનાં શીકરા ઊડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માગ્યું. મહારાજ ઝપાટાબંધ ઊઠી શાક લઈ આવ્યા અને મને અને રેવાશંકર બન્નેને પીરસ્યું. સાક અને શ્રી મહારાજની પ્રસન્નતાનાં ખાસ ચિહ્નો છે. મેં કહ્યું: ‘ત્યારે તે તમારે જક્ષણી માતાનું કાંઈ કામ નથી.” મહારાજ ઊંડા વિચારમાં પડી મેલ્યાઃ “ તમે વૈકું જાણે છે ? ” 39 ની. r હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નાકર હતા. એ નવી ખાઇડી પરણ્યા હતા, તેને રાંધતાં નહાતું આવતું તે મને રાખેલા. મારા ઉપર ભાઈ, પૂરેપૂરો વિશ્વાસ ”—નાની બૈરીના ધણીને નાકરની પસંદગીમાં જે દીર્ઘદૃષ્ટિ અને ઝીણુવટ રાખવી
F