પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મુકુન્દરાય

29 '.. નાય ” હા. “ ત્યારે લાડુ કરીશું ?” “ના, ભાઇને લાડુ પસંદ નથી. તેના કરતાં તો શીરે તને ભાવે છે એમ એક દિવસ કહેતા હતા. અને સાથે ભજિયાં પણ કરીશું. તમે જિયાં માટે જે મળે તે લઈ આવે. ઘી પણ જોશે. શીરા માટે બદામ તે છે, ” રધનાથ ઘીનું વાસણ લઈ એમ ને એમ ગામમાં ગયા. બીજી ખાજુ ગંગાએ તુવરની દાળનું પાણી કાઢી નાખી તેની લચકા દાળ કરી અને દહીં સરસ હતું તે ભાગીને કઢી કરવા માંડી. ચેડી વારે રધનાથ તપેલીમાં તાજું, લીલી ઝાંશવાળું ઘી અને ખીજા હાથમાં કાળું લને આવ્યા અને કહ્યું: ખીજું તા કાંઇ ન મળ્યું. ” TE “ કાંઇ ફિકર નહિ, તમે એનાં પાતળાં પતીકાં કરા. એ તા કાળાનાં પણ સરસ જિયાં થશે.’ ગંગા ઊડી અને જિયાં માટે ચણાની દાળ દાવા એઠી. ડાસા ત ચીવટથી જિયાં માટે પાતળાં પતીકાં કરવા બેઠા. એમ આ થાડી મિનિટ પર ચિંતાજન્ય શાન્તિમાં ડૂબેલું ઘર પડીમાં કર્ષજન્ય વ્યવસાયમાં પડી ગયું. રધનાથ ભટ ગામના પ્રતિષ્ઠિત અને નાતબતમાં સારી આબરૂવાળા ઊંચા કુટુંબના બ્રાહ્મણ હતા. નાની વયમાં મામાપ ગુજરી ગયાં હતાં પણ તેણે પોતાના જ સાહસથી પહેલાં જામનગર અને પછી કાશી જ અભ્યાસ કર્યો હતેા. તે સંસ્કૃત સારું જાણુતા. જ્યાતિષ, કાવ્ય, ભાગવત, કર્મ- ક્ષણ વગેરે ભણેલા હતા. તેને કંઠ ધણા મધુર હતા અને

e

૭૯