‘ આ રીતે ‘ ટૂંકી વાર્તા ને! સાહિત્યના પ્રકાર તરીકે વિચાર કરીએ તે તેના સ્વરૂપનું કેટલેક અંશે આપણને ભાન થશે. ટકી વાર્તા ' સાહિત્યના ખીન્ન પ્રકારની જેમ ટ્રાવ્યાયિત આનંદ આપવા માટે છે. આનંદ એક અથવા ખી લાગણીના છૂટા હું મિશ્ર અમર્યાદિત અનુભવમાં રહેલા છે; લાગણીઓનું જીવન એટલું બધું સમા, પરસ્પર વણાઈ ગયેલું અને બહુરૂપી હોય છે કે તેને મેશાં નાનિર્દેશ કરવા શક્ય નથી હાતે; પણ આવા અમર્યાદિત લાગણીના અનુભવમાં ક્ષાની વિશેષતા રહી છે, એવા અનેક સહૃદય વિદ્વાનોના મત છે અને તે સાચે લાગે છે. ( અમર્યાદિત એટલે અનુભવ કરનારના અંગત વ્યવ- હારી સુખદુઃખની લાગણીથી અમર્યાદિત. ) ટૂંકી વાર્તા પણ આ રીતે લાગણીને અનુભવ કરાવી આનંદ રૂપે છે. અને એનાં ખીન્ન પરિણામે આ પરિણામ સાથે સંગત હાય ! જ તે આદયાપ્ય બને છે. તાત્પર્ય કે, ટૂંકી વાર્તાને પણ રસના ધારણ વિચારવી ઘટે છે, મમ્મટ કહે છે તે પ્રમાણે દરેક કાવ્ય છેવટે રસપર્યવસાયી છે, પશુ તેની કક્ષા આ રસાનુભવ કેટલી સ્ફુટતાથી, સરળતાથી અને સ્વાભાવિકતાથી થાય છે તેનાથી નક્કી થાય છે. મુક્તક કે લિરીક અથવા ટૂંકી વાર્તા કલાકારને અને ભાવક બન્નેને ભાવે છે તેનું એક કારણ આ લધુ રૂપે આ ઉદ્દેશ સરળતા અને સ્વાભાવિકતાથી સાધવામાં વધારે ઉપયેાગી જણાય છે—એ છે. પણ આ વધારે ઉપયેગિતા ટૂંકી વાર્તા અને લિરીકને ખા પ્રકારે કરતાં વધારે તુચ્છ બની જવાના ભયમાં પણ મૂકે છે; અને એ પતનથી બચી જવામાં જ લિરીકના કવિની અને ટૂંક વાર્તાના લેખકની કુશળતા અને મહત્તા રહેલાં છે. મહાકાવ્યના
- કથાના રચનારના બુદ્ધિવ્યાપાર સાથે આ લઘુ રૂપે રચનારના
બુદ્ધિવ્યાપારને મૂકતાં મન ખચકાય છે તેનું કારણ પણ આ તુચ્છતાના ભય છે.