નવા જન્મ ક્ વરસ થયે હું પાછે! આધ્યે. અમારા ઘરના નિયમ એવા હતા કે વારાફરતી ભાઇઓએ પિતાએ મુંબઇની પેઢીમાં રહેવું, બધાં બૈરાંને દેશમાં જ રાખવા, છેડકાંને રેક વરસ સુધી ગામડામાં જ કેળવવાં. કરાંના આંક અને શરીર ગામડાંમાં સારાં થાય એમ પિતામહેતા અને મુસલમા રંગૂનમાં કમાય છે અને વરસમે વરસે અહીં માસ એ મામ ગાળી જાય છે તેને દાખલા દેતા. છતાં કહેતા કે ‘આ નિયમ મારે સવાઈલાલ અંગ્રેજી ભણે છે તે હિ માને.' મેં કહેલું કે ‘ ત્યારે ભણાવે છે. શા માટે ? ' ત્યારે કહેઃ ‘ દેશકાળ પ્રમાણે ભણાવવા તેા પડે. ' અને એ નિયમ મ ડયા પણ ખરા. બી. એ. થઈ ગયા પછી હું અધીરેશ થઇ ગયે. પત્નીની સાથે મુંબઈમાં ફરવાના, તેને નવી દુનિયા દેખાડવાના, સંસ્થામાં બીજી સ્ત્રીઓ સાથે હળતી મળતી કરવાના મને શાખ હતા. તેથી મારી પત્નીને લઈ ગયા હતા, પણ સીમન્ત આવતાં તેને પિતાજીના વચનને માન આપી દેશમાં મેકલેલી. અત્યારે ત્રણ વરસે પત્ની અને પુત્રને સાથે લઇ મુંબ તેડી જવાના ઈરાદાથી હું આવ્યા હતા. સાંજે ગામ પહોંચ્યા. રાત્રે લઈ જવા સંબંધી સૌ. હુમલાને વાત કરી. તેણે કહ્યું ઝમકુકાકીને સાથે લઈ જવાં એ ઠીક છે. અનુભવી માસ માંદે સાજે કામ આવે, અને છેાકરાની દેરી ખેંચે. તે સાથે આવશે કે કેમ તે સંબંધી મેં શંકા અતાવી, પણ કમલાએ કહ્યું કે હું પૂછીશ તે આવવા હા પાડશે.
સવારે ચાપી કરીને જમવા વખતને થાડી વાર હતી