પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
१४

લાગણીની તુચ્છતા, મહત્તા કે ગંભીરતા માટે ભાગે જે બનાવા મનુષ્યની તે તે લાગણીના આવિષ્કારનાં કારણો અને છે તેના ઉપર આધાર રાખે છે; અહીંઆ બનાવનું માપ કામ આદ્ય ધારણથી નહિ પણ મનુષ્યના માનસિક જીવનમાં તેનું જે સ્થાન હૈાય તે દષ્ટિથી આંકવાનું છે. કવિ વાર્તાકાર મહાન કે ગભીર ભાવ હમેશાં વ્યવહારમાં જે ગીર કે મહાન બનાવે! કહેવાય છે. તેના નિરૂપણથી સાધતે નથી; એના બનાવની મહત્તા અને ગભીરતાનું માપ કવિએ કલ્પેલા વૈયક્તિક માસિક જીવનના ધોરણે કાઢવાનું હોય છે. આથી જ એક ગરીબ મજૂરના ઘરનું એકનું એક હાંલ્લું ફૂટી જાય અને એક શ્રીમતના ઘરમાં કિંમતી ચાને સટ નાકરની એવકુફીથી ફૂટી જાય એ બન્નેથી ઉત્પન્ન થતી લાગણી જુદી હેાય છે; એટલું જ નહિ પણ એક હૃાય ત્યાં તેની ગંભીરતા વચ્ચે ધણા મેટા તફાવત હોય છે. આ દૃષ્ટિ ધ્યાનમાં રાખીને ઉપરનું વિધાન સમજવાનું છે. બનાવાથી કેવળ બાહ્ય બનાવા જ સમજવાના નથી; માર્નામક પરિવર્તનનો પણ એ શબ્દમાં સમાવેશ કરી લેવાના છે. રસમીમાંસકાનું બીજું એક સ્પષ્ટ વિધાન એ છે, કે રસના અનુભવ તે તે લાગણીના નામનિર્દેશથી અથવા કેવા તેના વર્ણનથી થતા નથી ; આ વિધાનને વધારે ફુટ એ રીત કરી શકાય કે કાવ્યમાં જેટલું ખીજા પદાર્થોનાં વર્ણાનું સ્થાન છૅ તેનાથી વિશેષ લાગણીના વર્ણનનું સ્થાન નથી. રસને અનુભવ અમુક લાગણીના સીધા વર્ણનદ્વારા નહિ પણ બનાવાના સન્નિવંશથી સૂચિત થવા જોઇએ ! રસને અનુભવ એ બનાવાને વ્યંગ્ય છે, એ વિધાન ટૂંકી વાર્તાની કદર કરવા માટે ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ ! બનાવાના નિરૂપણનું આકલન કે ચર્વણુ કેવી રીતે તે તે લાગણીને અનુભવ