ક્રિયાની વાતા ર નાના હતા ત્યારે, નાતજાતના કાર્ય માટે અવસરે માણુમાની વ્યવસ્થા કરતાં, કામ કરાવતાં, હુકમા આપતાં, ભભકાભેર ક્રૂરતાં તે જેવાં દેખાતાં, તેવાં જ આજે પશુ દેખાતાં હતાં. માત્ર ફેર એટલા કે ગામમાં મેં તેમને રેશમાં લૂગડામાં જોયેલાં અને અહીં સાદી સફેદ ખાદીમાં જોયાં. પણ એ ખાદીમાં પણ તેમને પ્રભાવ અછત રહેતા નહોતે. હું ઝમકુકાકીના જ વિચારે ચઢ્યા. પ્રથમ તો, મિન્દુ કમલા સાથે આશ્રમમાં જવા હઠ કરે તે માટે તે આશ્રમમાં જવા લાગ્યાં. ત્યાં તેમને બીજી સ્ત્રીઓ સાથે એળખાણુ થઇખાસ કરીને તા તેમને સારું ગવરાવતાં આવડે છે. માટે. તેમાંથી તેમને આશ્રમના કામને શેખ લાગ્યા. બચ્ચાંની માવજત તા એમના જેવી કાઈક જ કરી શકતું. અને પડેડ છડાં એટલે ખુશીથી અષે જ પણ શકે. અને થોડા સમયમાં બધી સ્ત્રીસંસ્થામાં તે કેવાં પ્રસિદ્ધ થઈ ગયાં ! તેમાં એક કારણુ ગીતનું, તેવું બીજું કાંતવાનું પણ ખરું. ગાંધીજી અસહકારની શરૂઆતમાં આવ્યા. તેમણે જીએમની ગંજાવર સભામાં બધાંને ફાંતવાનું કહ્યું. અધી સ્ત્રીઓએ તે વખતે તે આવેશમાં આવી કાંતવા ઈચ્છા બતાવી અને કાંતવાનું શીખવનાર કાઇ માણસ માગ્યા. મહાત્માએ કહ્યું કે મારી સાથે વીણાબહેન છે. તેમણે જ મને પ ક્રાંતાં શીખવ્યું છે. તમારામાંથી પાંચ જણને કાંતતાં શીખવે અને એ પછી તે પાંચ જણ જુદા જુદા સમાજમાં વહેંચાઇ બધાંને કાંતતા શીખવે. પ્રથમ તે। ખધા સમાજેમાં કાંતવાની દરીકાઇ ચાલી. તેમાં ઝમકુકાકીને લીધે સેવિકામંડળ સૌથી
આગળ પડયું. પછી સાહુ મદ થઇ ગયા, પશુ ઝમકુકાકાને