કપિલરાય અને એ જવાબ પ્રસિદ્ધ થતાં જ અમારામાંથી બે જણે એક- સાથે ચર્ચાપત્ર લખ્યો કે એવા અસ્પષ્ટ જવાબ નહિ ચાલે. ચોખ્ખો ઇનકાર લખાવા જોઈએ. તંત્રીએ પણ નીચે એવી જ મતલબની નોંધ લખી, અમારામાંથી વળી છે. માસાએ અમુક અમુક સાક્ષરાને ‘ ગાંડી સાગઠી’ અને ‘ અદિયાળ ’ કહ્યાના આક્ષેપો સાચા કરી આપવા ભાઇ છગનલાલને ખુલ્લા પુત્રા લખ્યા. અને એક મે માસમાં તેા છગનલાલ જ એ લેખના લેખક છે, એમ લગભગ દરેક તંત્રીએ માનવા માંડયું. હવે ઋગનલાલને ધર્મરાજા જેટલું ય જહુ માલવાની જરૂર ન રહી. માત્ર મૌનથી નહિ ધારેલી ઝડપથી એ ગપ પ્રસરી ગયું. ડોક્ટરઃ તમે સારી યુક્તિ શેાધી કાઢી અને તે સફળ પણ થઇ ગઈ. અત્યારે એની વાત કરતાં પણ તમારા માં પર હું ઉત્સાહ જોઈ શકું છું. તે "T મેં કહ્યુંઃ પણ જ્યાંસુધી લિરાય બહાર ન પડે ત્યાં સુધી અમારી યુક્તિ સફળ થપ્ત ન ગણાય. અમે માનેલું તેઓ જરૂર પેાતાના કર્તુત્વની સાબીતી લઇને કે માસિકમાં ડાકિયું કરવાના, છેવ> બીજું કાં હિ તે અમને મળવા તે આવવાના જ. એક માસ ગયા, એ માસ ગયા, છતાં કપિલરાયના કાંઈ સમાચાર ન મળ્યા. છેવટે તેમની કાલેજમાં જઈ ખબર કાઢવાના મેં વિચાર કર્યાં. કોલેજમાં તેમને સાંધા ન મળવા જતાં, તેમને વશે હકીકત જાણવા માટે, પહેલા હું તેમના નાતીલા એક મિ. પંડયાની ઓરડીએ ગયેા. મેં પૂછ્યું: ક્રમ નં. ૮૭ ની આરડીના શા ખબર છે ? ” પણ તેના મેપરની ગંભારતા જોઈ હું આભા જ બની ગયે..
૫૫