પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાત 15

મળના પારા ગેાઠવતા હતા. ખેમી તેમની પાસે જવા લાગી. તેને આવતી જોઇ મહારાજે સનાતન તિરસ્કારથી તેને દૂર રહેવા કહ્યું. ખેમીએ કહ્યું: ‘‘ મહારાજ, મારે સવાલ પૂછવા છે. તા ચાર આના નીચે પગથિયા પર મૂક. ” મહારાજને પ્રેમીને પડછાયા અવિત્ર હતા, તેના પૈસા અપવિત્ર નહેાતા. ખેમીએ પાવલી મૂકી, મહારાજે છાંટ નાખી લઇ લીધી. પછી કહ્યું: પૂછ હવે. ‘ મહારાજ, કાછના ી માનતા સતા મરી ગયા હોય, તેની વહુ માનતા રે તા તેને પહેાંચે કે ન પહેાંચે ? ખરાખર જોજો મારાજ. .. «

આંગળીના વેઢા ગણી મહારાજે કહ્યું: “ હા, 99 “ સારું મહારાજ ” કહી ખેમી ચાલવા જતી હતી ત્યાં મહારાજે કી ખેાલાવી કહ્યું: ‘‘ પણ નાતરે જાય તે। ન પાંચે. ” ખેમી પગે લાગી ચાલી ગઈ. ખેમીએ હવે માનતા પૂરી કરવા પૈસા બચાવવા માંડયા. ખેમીની કળા પડી ગઇ હતી, પણ તેનું સાર્ય ઓછું થયું નહતું. ધણા ભંગીઓએ તેને નાતરું કરવા કહેવરાવ્યું. તેણે સૌને એક જ જવાબ આપ્યો કે ધનિયાની માનતા પૂરી કર્યા વિના તેનાથી નાતરું ન કરાય. એક ભંગીએ માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ચય જણાવ્યેા. સાત વરસે તે નિયાની માનતાએઓ પૂરી કરી રહી. એક ભંગીએ વળી તેને ધરગવા કહેવરાવ્યું. તેણે જવાબ આપ્યાઃ “ ના ના, આટલે વરસે મારે જીવતર પર થીંગડું નથી દેવું. '

ter

૧૭૪