re લાયક નિંદ માટે બહુ સાવધાનીથી, લુચ્ચાઈથી બધાં કામા કરવાની. આ બન્ને દૃષ્ટિએના સંઘર્ષમાંથી આ વાર્તાને બનાવ જન્મે છે. એક બાજુએ પ્રથમ દૃષ્ટિવાળા વાર્તાને જુવાન નાયક અને બીજી બાજુએ ધંધામાંથી નિવૃત્ત થએલે વકીલ, અને પેાતાના વેપાર ચલાવતા વેપારી આદિ ખી દૃષ્ટિવાળા. આ બન્ને બાજુનાં સ્વભાવિનરૂપણા સ્પષ્ટ અને સચોટ છે; અને આ સ્વભાવિનરૂપણ વર્ણદ્વારા નોંહે પશુ બધા પરસ્પર સભામાં મળતાં એક બીજા સાથે જે વાતચંત કરે છે તે ઉપરથી ફલિત કર્યું છે. આવા સંઘર્ષણનું પરિણામ એ આવે છે, કે જુવાન દિને ગામ છેાડી જતા રહેવું પડે છે; અને સ્થિતિચુસ્ત કાંઇ પણ કર્યા વિના સ્થિર રહે છે ! આખી વાતમાં ઠેકાણે સાપદંશ હાસ્ય દેખાઇ આવે છે અને છેવટનું વર્ણન હાસ્ય ઉત્પન્ન કરે છે, છતાં એમાં ગુસ્સા, તિરસ્કાર અને છેવટે એક જાતની દિલગીરી પણ ભળ્યા વિના રહેતાં નથી. ગદ્યશૈલીના અસરકારક નમૂના તરીકે પણ તે વાંચવા જેવા છેઃ “ ચડાસર ગામ તા માસ્તરના જવાથી અપૂર્વ હુ અને ઉત્સાહમાં આવી ગયું. માસ્તર લુચ્ચા હતા, વિરમગામ કાઠિયાવાડમાં નપી છતાં તે કાઠિયાવાડી હતા, ક્રાચિાવાડીએ તુચ્ચા હોય છે, માતર પહેલેથી જ મહેરાનપુરના વેપારી સાથે રહેવાની પેરવી કરતા હતા, તેમણે નિશાળને પાયમાલ કરવાને માટે સહકારી જોડે ખટપટ કરેલી : એમ સમિતિના સભ્યોને મન સિદ્ધ થઇ ગયું; અસહકારી લુચ્ચા છે, સ્વાર્થી છે, તેમનામાં કોઇ સારા સસ ટકી શકવાના નથી, એક અસહકારી મારતરે ખાટું સટિકિટ મેળવ્યું, એમ સહુારીઓને મન સિદ્ધ થઈ ગયું. ઉત્સાહ એટલે વધી પડ્યા પક્ષે બે અઠવાડિકા કાઢવાનો તે જ દિવસે નિશ્ચય હો. " કાઇ માનવ હીણા છે, નીચ છે, એવા ભાનથી નિષ્પન્ન થતા