પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
२३

ક્ પરમ રસ, જે કવિઓએ અનુભવ્યો નથી કે એળખ્યા નથી, તે રસમાં આજે આખું ગામ નાહી રહ્યું છે. માનવજીવનને સુલભ એ મહાન સપ્ટે!!! “ માનવજીવનને સુલભ એ જ મહાન રસ છે ”—આ વાકયમાં હાસ્ય છતાં કેટલા પુણ્ય પ્રાપ છે!

‘ જમાનાનું પૂર ’તે હમણાં ખાજુ ઉપર રાખી ‘સાચી વારતા ’ અથવા ‘ હિંદુ સમાજના અંધારા ખૂણામાં દૃષ્ટિપાત ' એ વાર્તા જોઈ એ. આજના જમાનામાં શિક્ષિત મધ્યવર્ગમાં રશિયન વિચારો અને સમતાવાદની અસરથી દલિત વર્ગો તરફ-મજૂરો તરફ, ગરી તરફ એક જાતનું આકર્ષણ જાગ્યું છે. આ આકર્ષણ વાર્તાએમાં પણ મૂર્ત થતું દેખાય છે. પણ આ જાતની વાતે કાં તા. રશિયાની સાી વાર્તાના અનુકરરૂપ કે પૂરા કારણ વિનાના ‘લાગણીવેડા ’થી દૂષિત હાય છે. ગુજરાતના જુદા જુદા ખૂણામાં જુદી જુદી કામેામાં કેટલી વિલક્ષણુ ક્રૂરતાએ પ્રવર્તે છે અને આ ક્રૂરતા કેટલી તળપદી છે તે જાણવાની તક આપણા કેળવાયેલા, શહેરમાં રહેવાનું પસંદ કરતા ગુજરાતીને સહેજે મળતી નથી. શ્રી. રામનારાયણે મહીંાંઠામાં વકીલાત કરી તે સમયની ત્યાંની રજવાડા અને ભાયાતાની એમની અનેક માહિતીએમાંથી અને વકીલ તરીકે આ લેકાના મળેલા સ્વભાવના ખ્યાલમાંથી એકાદ વસ્તુ લઈ આ વાર્તામાં આપ્યું છે. વંડા’ વાતમાં કાઇ પણ જાતનું ‘ sentimentalism લાગણી- ન આવે અને છતાં તેની સ્વાભાવિક ક્રૂરતામાં આા બનાવ રજૂ થાય તે માટે એ ભાગમાં ફરતા અમલદારોની દૃષ્ટિથી આખી વાત રજૂ થઇ છે. દારૂખાતાના ઈન્સ્પેક્ટર મી. પેસ્તનજી, પોલિસ ઈન્સ્પેકટર