પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
२६

માનવખતના સામાજિક જીવનમાં કુદરતના કાપથી કાઇ કાઈ વિલક્ષણ આકૃતિ યાતીમાં આવે છે તેનું વર્ણન વાંચવા જેવું છે: અને ર 46 “ તે તેની તે જ હાર કે વાલી કે તેજી હતી. તેના સામું જોતાં ડૉ. લીડેને પણ જુગુપ્સા થઇ. એના મનમાં શા વિચાર- ચાલતા હતા તે સામે કાઈ કળી શક્યા નહિ. તેની માંજરી આંખમાં સાપેશ્ચિયમાં રમતાં હતાં, તેની સામે જોતાં અમારા મનમાં કોઇ અા અભાવ વધતા જ ગયા. ત્યાંથી જતા રહેવાની અમને ઇચ્છા થતી હતી અને છતાં તેના તરફથી અમે નજર ખોડી શકતા નહેાતા. “ આખે તે અમે કોઇ એક શબ્દ પણ ખાલી રાક્યા નહિ. * સાચા સંવાદ ” નર્મહાસથી ભરેલા, આજના કુળવાયેલા ગણાતા પણ ગૃહવ્યવહાર માટે તદ્દન નકામા પતિ અને સાધારણ કેળવણી પામેલી પણ કુશળ ‘ધરરખુ ગૃહિણી’ વચ્ચેને સંવાદ છે. આ વાતમાં ફાઇ બાહ્ય બનાવ નથી; બનાવ અને છે તે પતિના મનમાં અને છે. વાત કરતાં જાત જાતની બડા માર્યા પછી પતિને સમજાય છે, કે પેાતાને ‘કામનું કહેવાય’ એવું કાંઈ આવડતું નથી; અને એ રીતે એ સંવાદ સાચા રે છે. ક્રમથી કે પ્રકૃતિ

સરકારી નેકરીની સફળતાના ભેદ' એ સંસ્કૃત નાટય- શાસ્ત્રમાં જેને ભાણુ કહે છે તેની રીતે કહેલી વાર્તા છે. હિંદુસમાજમાં અનેક રિવાજો, વિધિએ જડ થઇ ગયા છે, તેમાં સજીવન વિવેક રહ્યો નથી અને છતાં ઢિપ્રિય હિંદુ તેને વળગી રહે છે. આ રિવાજોમાં પત્નીએ પતિ સાથે કેમ વર્તવું જોઇએ, એ રિવાજ વિલક્ષણ જાતની જડતા પામ્યા છે. પત્ની માટે પુરુષ માણસ નથી પશુ દેવ છે અને એની સેવા જ કરવી જોઈએ—એ સતીત્વના આદર્શ પામેલી:કન્યા, આધુનિક મૂળવણીના સંસ્કારવાળા મરજી વિના બીજ વર થયેલા પુરુષને