૧૧ કેવળ વાર્તા તરીકે આખા સંગ્રહમાં મારી દૃષ્ટિએ આ વાર્તા ઉત્તમ છે. આની સાથે ઊભી રહે એવી બીજી વાર્તા ખમી ની છે, પણ તે આગળ ઉપર. આ વાર્તાની વિશેષતા એ છે, કે તેમાં વાર્તા બહાર કાંઈ વિશેષ તાપી શાધવાની જરૂર નથી; અથવા આ વાર્તાની સુંદરતાના આધાર એવાં કાઈ તાત્પર્ધામાં નથી, આ વાર્તામાં જે હૃદયંગમ વ્યંગ્ય છે તે પ્રસન્ન દામ્પત્યનું છે. અને એ દામ્પત્ય ભાવને આદિથી અન્ત સુધી સહજ હાસ્યના વાતા- વરણમાં મૂકી તેને વધારે વાસ્તવિક અને આકર્ષક બનાવ્યું છે. શ્રી ગગનવહારી આ વાર્તાએના અવલોકનમાં “ ‘જક્ષણી’ માં ભાળલગ્નના અને અંધશ્રદ્ધાને ઉપહાસ છે” એમ જણાવે છે. આ વાર્તામાં એ ખન્નેને ઉપાસ છે અને એવો ખીજી અનેક બાબતાને ઉપાસ છે. પણ એના અર્થ જો તે એમ કરતા હોય કે આ વાર્તાને મુખ્ય વિષય કે વ્યંગ્ય ઍવા ઉપહાસ છે તે મને લાગે છે કે એ બરાબર નથી.* ‘ પહેલું નામ’ જેને ડિટેકટીવ વાતો કહે છે તે ઢબની છે. ડિટેકટી વાર્તાના અનેક પ્રકારો અંગે સાહિત્યમાં વિદ્ય- માન છે. તે દરેકમાં આકર્ષણ અમુક ગૃઢ બનાવ—ખાસ કરીને ગુને કેવી રીતે ધીમે ધીમે પ્રકાશમાં આવતા જાય છે તેમાં રહેલું છે. એમાં તર્કપરંપરા સુશ્લિષ્ટ રીતે ગાવેલી હોય છે. રોધ કરનારનાં બુદ્ધિચાતુર્ય અને સ્વભાવની વિલક્ષતાએ આકર્ષક ડાય છે. કેટલીક વાતેમાં રોદ્ર ભાવા એ જ મુખ્ય આકર્ષણ હોય છે.. . જુએ કહૃદી’ વ , એક ૧ ટે. પૃ. ૧૭૦ × ડિટેકટીવ ચારાના નિરૂપણ માટે મા, વોર્ડના માનશો સ્ટેારી નામના પુસ્તકનું ૧૬મુ પ્રકરણ જોવા જે ' છે; તેમાં જો કે ચંટટનને જોઇએ તેવા ન્યાય થયા નથી.