એટલે પ્રાસાની ટોચેથી શેરીમાં કરનાર માણસાને જોનાર ક્તિ એવા અર્થ થતા હોય તા આ વાર્તાના લેખક લિસૂફ્ નથી !
પણ ટ્રિક્ મેટી ભૂલ એ કરી છે કે રામનારાયણ પાઠકના તખલ્લુસથી તેમણે પ્રમાણુશાસ્ત્ર પ્રશિક! ' લખી છે અને લેાકાને સમજતાં તકલીફ પડે એવા લેખા લખ્યા છે ! ૩ પ્રથમ આવૃત્તિ વંળાએ જે કામ કરવાની હિંમત ના ચાલી તે કરવાની બીજી આવૃત્તિમાં મેં ધૂછ્યા કરી છે ! દ્વિરેફની વાતોને જે આદર મળ્યો છે, તેનાં જે વિવચન થયાં છે. તે ઉપરથી મારા કેટલાક મતેને સમર્થન મળ્યું છે. તેથી જ આ ધૃષ્ટતા કરવા પ્રેરાઉં છું. વળદ્વિરેફ જેલમાં હતા ત્યારે આ આજ્ઞા કરેલી એટલે પણ માનવી પડી. જેલમાં જઇ આવેલા માણસને એક વિલ સત્તા મળે છે! પણ સૌથી આશ્ચર્યકારક વાત તો એ છે, કે આ ઉપાક્- ધાત લખાવીને દિક્ પ્રણાલિકાભંગ કર્યો છે. ઉપાદ્યાત હમેશાં વધારે વાદ્ધ, વધારે પ્રતિષ્ઠિત, વધારે વિદ્વાન વડીલોના હાથે લખાવવાનો રિવાજ છે. હું આ દરેક બાબતમાં દ્વિરેફ કરતાં નાનો છું, અને છતાં તેઓએ મને ઉપાઘ્ધાત લખવા કહ્યું ! પણ આમાં જ ફિના સ્વભાવની એક વિશેષતા છે. આ વાર્તાના સંક્રના ઉપાદ્યાત લખવાની મારી એક લાયકાત છે તે હું નત્ર અભમાનથી સ્વીકારું છું. આ વાતા રચાતી ત્યારે હું તેના અનેક વાર સાક્ષી હતા, અમુક વિષય વાત બને તે પહેલાં મેં અનેક વાર જાણ્યા હતા, અમુક બાબત