દ્વિરેફની વાતા સર્ટિર્કિટ અંગાવવાની ચે વિરુદ્ધ હતેા. કાઠી ધોયે કાદવ નીકળે, આ બધા કાગળો ફાઇલ કરી દો તે રજા મંજૂર કરા. રમણુલાલ : તમારે મારી વાત માનવી નથી, મને ખાટા હરાવવા છે અને છતાં મને જગા ઉપર રાખવે છે. એ રીતે મારે નથી રહેવું. મારે વેકેશનના પગાર પણ નથી જોઈતા. રમણલાલ રાજીનામું આપી ચાલ્યા ગયેા. સાંજે તેની જૂની નેકરીના મિત્ર મળવા આવ્યા અને તેમણે રાજીનામાની અફવાની વાત કરી. રમણલાલે બધી હકીકત કહી સંભળાવી. મિત્રાએ કહ્યું કે તે તે પહેલેથી નથી, તેમાં ઘણી જ જ જાણતા હતા કે અસહકારનું ધતિંગ ચાલવાનું બધા લુચ્ચાએ જ ભેગા થયા છે. વળી તેમણે ખાનગી રીતે કહ્યું કે દુર્ગાશંકરે કેસમાં કાંઇ ગોટાળા કરેલા તે બાબત તેના પર કામ ચાલવાનું હતું માટે તે પ્રેક્ટિસ છોડીને અસહકારી થયેા. મગનલાલ અસહકારના પૈસા ઉપર વેપાર. ચલાવતો હતો, અને છેટાલાલ બદમાશ હતો. રમણલાલે દલીલથી અને દઢતાથી બતાવ્યું કે આ દરેક જૂઠું છે. એટલું જ નહિ પણ અશકય અને અસવિત છે. પણ તે આ અને આથી ખીજી ગમે તેવી અને ગમે તેટલી અસહકારીએની વિરુદ્ધ માનવા તૈયાર હતા પણ રમણલાલને ટૂંટિયું થયું હતું એ વાત લેશ પણ માનવાને તૈયાર નહેાતા તે તેમનાં માં પર સ્પષ્ટ જણાતું હતું. આથી ગામમાં અનેક ગપ્પાં ચાલ્યાં અને બે દિવસમાં ગામનાં ધ્યેાકરાં પણ વાત કરવા લાગ્યાં કે માસ્તરે પગારની ચેારી કરી ! સર્વ વા છેવટે કાયર થઈ ને માસ્તર પોતાના ભાઈની મદદથી
મહેરાનપુરના વેપારી સાથે રહ્યા. તેના ભાઈ એ ધરને માટે