રજનું ગજ રમણુલાલના જ કેસ નીચે એ વખત ટૂંઢિયા માટે દવા લીધેલી એ જાણવામાં આવ્યું. પણ તે કાણુ માને ? અને હવે મનાવીને ચે શું ? ચંડીસર ગામ તેા માસ્તરના જવાથી અપૂર્વ હર્ષ અને ઉત્સાહમાં આવી ગયું. માસ્તર લુચ્ચા હતા, વિરમગામ કાઢિયાવાડમાં નથી છતાં તે કાર્ડિયાવાડી હતા, કાઠિયાવાડીએ. લુચ્ચા હાય છે, માસ્તર પહેલેથી જ મહેરાનપુરના વેપારીએ સાથે રહેવાની પેરવી કરતા હતા, તેમણે નિશાળને પાયમાલ કરવાને માટે સહકારીએ જોડે ખટપટ કરેલીઃ એમ સમિતિના સભ્યાને મન સિદ્ધ થઈ ગયું; અસહકારીઓ લુચ્ચા છે, સ્વાર્થી છે, તેમનામાં કાઈ સારા માણસ ટકી શકવાને નથી, એક અસહકારી માસ્તરે ખાટું સર્ટિફિકેટ મેળવ્યું, એમ સહકારીઓને મન સિદ્ધ થઈ ગયું. ઉત્સાહ એટલા વધી પડ્યો કે બન્ને પક્ષે એ સ્થાનિક અવડિકા કાઢવાના તે જ દિવસે નિશ્ચય કર્યો. કાઈ માનવ હણે છે, નીચ છે, એવા ભાનથી નિષ્પન્ન થતેા પરમ રસ, જે કવિઓએ અનુભ ચા નથી કે એબ્સે નથી, તે રસમાં આજે આખું ગામ નાહી રહ્યું છે. માનવ- જીવનને સુલભ એ જ મહાન રસ છે!!!
ક