પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરિફની વાતો.

હિંફની વાતા કૈસ આબ્યા હતેા. એસેસરમાં મને અને તેલગઢના એક વાણિયાને મેલાવ્યા હતા. અમે ગયા અને બરાબર ૧૧ વાગે કૈસ શરૂ થયા. “ તહેામતદારમાં એ ખાઇએ ધુધટા તાણીને બેઠેલી હતી. એક કાળે સાળુ પહેરેલા હતા અને આધેડ દેખાતી હતી. ખીજીએ લાલ સાળુ પહેરેલા તે! અને જુવાન દેખાતી હતી. કેસમાં સાક્ષીએ ઘણા થાડા હતા. પહેલાં મંજીરગઢના પેલીમ કૉન્સ્ટેબલની માની લેવાઈ. તેણે કહ્યું: ‘ મરનાર કેશરીસિંહ જેસિંહને ઓળખું છું. તેનું ઘર ગામ બહાર થાડે દૂર ગામથી ઇશાન ખૂણામાં આવ્યું. મારા થાણાથી તે ત્રણસેં ડગલાં દૂર થાય.—અહીં તેણે ગામના, થાણાને અને મૈયતના ધરના નકશ રજૂ કર્યો—ગુનાની તારીખે હું થાણા પર હતા. રાત્રે ૯- ૧૦ વાગે મરનારના ઘરમાંથી મેં એકદમ ચીસ સાંભળી. ચાસ તહેામતદાર નં. ૨ ખાઇ હિરની હતી. ટાડા ૨ દાડા મારી નાખ્યા ’ એવી ચીસ હતી. તે ઉપરથી હું ટ્રાયે. ઘરમાં જઇને જોઉં છું તો મરનાર બેભાન અવસ્થામાં તેના ઘરમાં પડેલા હતા. ભાઇ હિર ચીસ પાડી રડતી હતી. ખાધ રૂખી ડેખાઇ ગયેલી મેડી હતી. બાઈ રૂખી મરનારની જૂની એરત થાય અને ખાઈ પર તેની નવી આરત થાય. મરનારને તેની જૂની એારત સાથે ખનતું નહતું તેથી તેને આર મહિને દસ રૂપિયા આપવા કરી જુદી કાઢી હતી. ’ કાર્ટઃ “ કયારથી અણુબનાવતે અને ક્યારથી જુદી કાઢી હતી? જવાબઃ “ અઢી વર્ષ ઉપર કેશરીસિદ્ધ આ નવી ખરી હિરને લઈ આવ્યેા ત્યારથી તેને જુદી કાઢી હતી. ’’

ર૪

૨૪