એ એટલ વા તો લખવાની સ્વયંભૂ દચ્છિા મને કદી થયેલી હિ તરંગે થયેલા પણ તે માત્ર તરંગો જ: સ્ક્રુટ ઈચ્છા નહિ. પણ માથે પડયું માણુસ શું નથી કરતા ? ૧૯૨૨ ની આખરમાં કે '૨૭ ની શરૂઆતમાં એક વિદ્યાર્થી- મિત્ર ‘ કુલ્લેાલ ’ નામના પુસ્તલિખિત સામયિક માટે મારી પાસે એક લેખ લેવા આવ્યા. માસિકમાં મારા પહેલાં એક અધ્યાપકે વાર્તા લખી હતી તે તે મને પણ આવા ખાનગી માસિકમાં વાર્તા લખવાનું મન થયું. કેટલાંક વરસો પહેલાં ‘સ્ટ્રેન્ડ મેગ્ડઝન’માં એક વાર્તા વાંચેલી તેના સંસ્કારે, ચિત્તશાસ્ત્રના એક એ નિયમા રૂપે મારા મનમાં હતા. એક તે એ કે કાઇ પણ કાર્ય એક માણસે કર્યા પછી ‘ તે હું પણ કરી શકત એવા વિચાર લગભગ દરેક માણસને થવા લાગે છે; અને ખીન્ને એ, કે એ વિચાર સેવાતાં એટલા દૃભૂમિ થાય છે કે ‘તે મેં જ કર્યું હતું’ એવા ભ્રમ તેમાંથી ઉત્પન્ન થાય છે. આ નિયમાને મૂર્ત રૂપ આપવા મેં એક નાની વાર્તા એ ભાઈને ધસડી આપી. ‘વીણા' માટે ભાઈ યશવંત પંડ્યાએ મારી પાસે વાર્તાની માગણી કરતાં, ‘કલેલ 'માંથી નકલ કરી મંગાવી અને તેને જરા મારીને ‘ વીણા ’માં પ્રસિદ્ધ કરી, પ્રસિદ્ધિસમયના એક સાહિત્યયોજનાને લગતા વિવાદને અનુ- લક્ષીને એ લખાઈ છે એવા મત ચાલ્યા હતા, પણ તે માત્ર સમયને અકસ્માત જ હતા.
વાર્તા લખવાનું, ‘ યુગધર્મ' ચાલતું હતું. ત્યારે ખરેખરું માથે આવ્યું. ‘ યુગધર્મ’માં વાર્તાનું અંગ ઉમેરવાને નિશ્ચય થયા ત્યારથી મેં વાર્તા લખવાનું શરૂ કર્યું. એ પ્રવૃત્તિ ‘ યુગધર્મ ’’