દ્વિરેફની વાત દિવસથી મારે ફોટોગ્રાક લઈ તેના પર ચંદન અક્ષતનો પૂજા- વિધિ થતા જોઇ મને નિરાંત વળી. હવે મુખ્ય વાતની ચિંતા મને મરી ગઇ, ને કુ હજુ કાઈ કાઈ વાર વચમાં વિઘ્ન આવતાં, છોટુએ મારા ફોટોગ્રાફ જોવા લીધા, પછાડયા અને ફૂટી ગયા તે દિવસ સતીને બહુ અમંગળની શંકા આવી, તે કાચ કાઢી નાખીને મારે દૂર કરવી પડી, અને સતીને સમળવવી પડી કે દેવ તારી પૂજામાં કાચ જેવા પારદર્શક અંતરાય પણ રાખવા માગતા નથી તેથી તેમ થયું હતું. ત્યારથી ફોટોગ્રાફ્ ઉપર અધ સંસ્કાર થવા લાગ્યા. અને એક રીતે એ જ મારા ખા આત્માને ફોટોગ્રા ન્યા. એ ફાટાક્ અત્યારે જુઓ તે તેના પર ચંદન અક્ષત ઘૃત વગેરેના એટલા ટેકરા અને પડ ચાં છે કે તે એળખાય તેવા રહ્યો નથી, અને મારા આત્માનું પણ એવું જ થયું છે. હવે તમે સમજ્યા હશો કે સતીને શાયી મૂળેં આવી હતી ! કેમ, હજી નથી સમજ્યા ? તમે પણ મારા કરતાં વધારે બુદ્િ શાળી દેખાતા નથી. મને પણ તે દિવસે નહેાતું સમજાયું. પણ મારી મૂંઝવણમાં ક્રીથી સતીએ જ મદદ કરી. તેની મૂર્છા વળી એટલે મને કહે: “જો તમને માથામાં વેદના થાય તો મને બેઠી કરીને મારા ખેળામાં માથું નાખીને સૂઈ જજો. યમરાજ આવશે તે તેને પણ હું જવાબ દઈશ. પ્રથમ તે। મારી મૂંઝવણ વધી. સતીને સાવિત્રીનું સત ચઢયું હતું એટલું સમજાયું, પણ મારા મરણની આગાહી કયા નારદજી કહી ગયા તે સમાતું નહાતું. છેવટે સતીએ જ કહ્યું: “ સ્ત્રી- પુરુષ જે એકબીજાનું નામ દે તે તેમનું આયુષ્ય ઘટે છે એવા "1
૫૪
'