સરકારી નાકરીની સફળતાના ભેદ ધર્મના સિદ્ધાંત છે" ત્યારે મને સમજાયું કે માત્ર ડરિ મટાડી શકે તેવા આ ક્રુસ નહેાતા. મારા મિત્ર તે આ પહેલાં જ ચાહ્યા ગયા હતા. પણ મેં તમને કહ્યું છે કે ભયનું સ્વરૂપ જણાયા પછી તેના ઉપાય જડે છે. મેં એક શ્લોક બનાવી કાઢ્યા, જૂના જડત પણ શોષવા મુશ્કેલ, માટે મેં જ બનાવ્યેા. તેના એવા અર્થ થતા હતા કે જેનું નામ દીધું હોય તેનું આયુષ્ય ઓછું થાય. સતીના મનનું સમાધાન થયું, તમા શ્લોક સાંભળવે છે? ‘ ના ? ' તમારી ધીરજ ખૂટી લાગે છે. લ્યે. ત્યારે બાકીની વાત ઝટ પૂરી કરું. ‘ નિહ ? ' ધીરજ નથી છૂટી ? ત્યારે સંસ્કૃત નહ આવડતું હેય. ભલે. f હવે સામાન્ય કામકાજ ઠીક ચાલતું હતું, મને માત્ર એટલી જ ચિંતા હતી કે માજી ઘરડાં થતાં જાય છે અને એમને રાજકદૈવક થશે પછી પાછા સર્વ પૂજનવિધિ ક્યાંક મારા પર આવી પડશે. મને હવે સમાયું કે સ્મૃતિકારા જેમ ચાવીસ કલાકની વ્યવસ્થા કરે છે, તેમ મારે અમારા જીવનની વ્યવસ્થા કરવી જોઇએ. પણ હજી સર્વ પ્રકારના હેતુએ વિધિઓ જતા નહોતા. એટલામાં એક નવીન અકસ્માત બન્યું, જેથી મને સર્વ માર્ગ જડી ગયેા. મારે થોડું પરગામ જવાનું આવ્યું. મેં ધાર્યું કે ચેડા દિવસે તે સ્ત્રીના પ્રભાવથી સ્વતંત્ર રહેવાના પ્રસંગ મળશે. પણ સતીના ધર્મમાં એક પણ પ્રસંગ માટે નિયમ ન હોય એમ નહાવું. સતી મારી ટૂંકમાં મીઠું હળદરને ગાંઢિયે વગેરે મૂક્યાં, નીકળતી વખતે શ્રી ગણપતિ ગજાનન ને અગસ્ત્ય મુનિને સંભારવાનું કહ્યું, અને બધી સૂચના આપ્યા પછી એક સુંદર બી મને આપી. મને લાગ્યું કે મારા સૌભાગ્ય માટેનું કે હું
૫૫