આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ જ લેખકના પુસ્તકો
| ૧ | પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા | સં. ૧૯૭૮ |
| ૨ | કાવ્યસમુચ્ચય ભા ૧–૨ | સં. ૧૯૮૦ |
| ૩ | ગોવિંદગમન (સંપાદન અ. નરહરિ દ્વા. પરીખ સાથે) |
સં. ૧૯૮૦ |
| ૪ | કાવ્યપ્રકાશ (ઉલ્લાસ ૧ થી ૬) (અ. નરહરિ દ્વા. પરીખ સાથે) |
સં. ૧૯૮૦ |
| ૫ | ધમ્મપદ (અ. ધર્માનંદ કોસમ્બી સાથે) |
સં. ૧૯૮૧ |
| ૬ | પૂર્વાલાપ (સંપાદન) | સં. ૧૯૮૩ |
| ૭ | દ્વિરેફની વાતો | સં. ૧૯૮૫ |
| ૮ | કાવ્યપરિચય ભા. ૧–૨ | સં. ૧૯૮૫ |
| ૯ | સ્વૈરવિહાર | સં. ૧૯૮૭ |
| ૧૦ | અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય | સં. ૧૯૯૦ |
| ૧૧ | દ્વિરેફની વાતો ભા. ૨ | સં. ૧૯૯૦ |
| ૧૨ | નર્મદાશંકર કવિ | સં. ૧૯૯૨ |
| ૧૩ | શેષના કાવ્યો | સં. ૧૯૯૪ |
| ૧૪ | સ્વૈરવિહાર ભા. ૨ | સં. ૧૯૯૪ |
| ૧૫ | અર્વાચીન કાવ્યસાહિત્યના વહેણો | સં. ૧૯૯૫ |
| ૧૬ | કવિ નર્મદનું ગદ્ય | સં. ૧૯૯૫ |
| ૧૭ | કાવ્યની શક્તિ | સં. ૧૯૯૬ |
| ૧૮ | સાહિત્ય વિમર્શ | સં. ૧૯૯૬ |
| ૧૯ | દ્વિરેફની વાતો ભા. ૩ | સં. ૧૯૯૮ |