આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૦]
:એકતારો:
અડો જૈ સુરપુરી કેરે દ્વાર,
માનવી જનના રમ્ય વિચાર !
ધરણીના એવા સુખલલકાર,
આજ તો ધરણી દિસે નિહાલ.
ધરણીને દેવ સમોવડ દાન,
પૃથિવીને પ્રભુજીનાં વરદાન. ૩.
અડો જૈ સુરપુરી કેરે દ્વાર,
માનવી જનના રમ્ય વિચાર !
ધરણીના એવા સુખલલકાર,
આજ તો ધરણી દિસે નિહાલ.
ધરણીને દેવ સમોવડ દાન,
પૃથિવીને પ્રભુજીનાં વરદાન. ૩.