પૃષ્ઠ:Ek-Taro.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૦]
:એકતારો:
 

અડો જૈ સુરપુરી કેરે દ્વાર,
માનવી જનના રમ્ય વિચાર !

ધરણીના એવા સુખલલકાર,
આજ તો ધરણી દિસે નિહાલ.

ધરણીને દેવ સમોવડ દાન,
પૃથિવીને પ્રભુજીનાં વરદાન. ૩.