આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરતની નાગરવણિક કોમ
કે જેમાં, અમારા સ્વ. તીર્થરૂપ પિતાશ્રીએ સ્વરચિત કાલ્પનિક
નવલકથાની ઉત્કૃષ્ટ નાયિકા ગંગા જેવું સ્ત્રીરત્ન પાક્યું હતું,અને
જે નવલકથામાં એક આદર્શ પતિવ્રતા ગૂર્જર રમણી
કેવી હોઈ શકે તેનું સુમનોરમ ચિત્ર આળેખેલું છે, તે
નવલકથાની આ ચતુર્થાવૃત્તિ પ્રકાશકો તરફથી
ઉક્ત જ્ઞાતિને દૃષ્ટાંતરૂપ થઈ પડવા માટે