પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
અધ્યાય ૧૭ મો

અધ્યાય ૧૭ મા છે. એવી ભાવના રાખીને અને અશ્વિરાષ્ટુ- બુદ્ધિથી જે યજ્ઞાદિ કરે છે તેની શ્રદ્ધા સાત્ત્વિકી છે, તે તે શિષ્ટાચારને ન જાવાને કારણે કે જાણતા છતાં ઈશ્વરાપણુબુદ્ધિથી તેથી કોઈ ભિન્ન કરે છે છતાં તે દોષરહિત છે. પણુ જે ક્રિયા ઈશ્વરાપણુબુદ્ધિ વિના થાય છે તે શ્રદ્ધા વિનાની ગણાય, તે અસત્ છે. ચમ, ૧૪–૨–૩૨