પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
ગીતાબોધ.

ગીતાગા ભૂલવે ઘટે છે એટલે રાગદ્વેષ ઝાડવા ઘટે છે એમ ગીતા અને બધા ધર્મગ્રંથો પેાકારી પોકારીને કહે છે. એ કહેવું એક વાત છે એ પ્રમાણે કરવું ને!ખી વાત છે. ગીતા એ પ્રમાણે કરવાનું પણ આપણને શીખવે છે. એ કેમ તે આપણે સમજવાને પ્રયત્ન કરીશું.