પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
અધ્યાય ૪ થો.

અધ્યાય ૪થા તા. ૧-૧૨-૩૦ સામપ્રભાત ભગવાન અર્જુનને કહે છે: મેં જે નિષ્કામ કર્મચાગ તને બતાવ્યા તે બહુ પ્રાચીન કાળથી ચાલતા આવ્યેા છે. એ નવી વાત નથી. તું પ્રિય ભક્ત છે તેથી, તે હમણાં તું ધર્માંસ કટમાં છે. તેમાંથી મુક્ત કરવા સારુ, મેં તને એ શીખવ્યેા છે. જ્યારે જ્યારે ધર્મની નિંદા થાય છે અને અધમ ફેલાય છે. ત્યારે ત્યારે હું અવતાર લઉં છું ને ભક્તોની રક્ષા કરું છું, પાપીને સંહાર કરું છું. આ મારી માયાને જે જાણે છે તે વિશ્વાસ રાખે છે કે અંધા લેપ જ થવાના છે, સાધુપુરુષને મેલી શ્વિર છે જ; તે ધના ત્યાગ નથી કરતા ને છેવટે મને