પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
અધ્યાય ૭ મો

અપાય છ 53 છૂટપા છે ને જેઓના આચારવિચાર નિર્મળ થયા છે તેઓ તા પોતાના વ્રતમાં નિશ્ચળ રહીને મને જ નિરંતર ભજે છે. તેએ પૂણુ બ્રહ્મરૂપે, સવ પ્રાણીઓમાં નાખા નાખા લાગતા જીવરૂપે રહેલા મને અને મારાં કર્મને જાણે છે. આમ જે મને અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ- એળખે છે ને તેથી સમત્વને પામ્યા છે મૃત્યુ પછી જન્મમરણના બંધનમાંથી મુક્ત થાય છે, કેમ કે આટલું જાણ્યા પછી તેમનું મન ખીજે ભમતું નથી તે આખું જગત ઈશ્વરમય જોઈ તે ઈશ્વરમાં જ સમાઈ જાય છે. રૂપે તે